શિયાળામા ઉઠતા ની સાથે જ તમારા ચહેરા ને ઠંડા પાણી થી ધોવું તમારા માટે છે ખૂબ જ ફાયદાકારક, રાખે છે ત્વચા ને જુવાન

મિત્રો, હાલ સમય દિન-પ્રતિદિન આધુનિક બનતો જઈ રહ્યો છે અને આ આધુનિકતામા લોકો હાલ એટલા રચ્યા-પચ્યા રહે છે કે, તેમની પાસે તેમના શરીરના સ્વાસ્થ્ય ની સારસંભાળ લેવાનો જરાપણ સમય જ નથી અને પરિણામે તેમનુ સ્વાસ્થ્ય કથળે છે અને સ્વાસ્થ્ય કથળવાના કારણે તે યોગ્ય કાર્યક્ષમતાથી કાર્ય કરી શકતો નથી અને તેમની રૂટીન લાઈફ ખોરવાઈ જાય છે. … Read more

બ્લડ સુગર ના સ્તરને નિયંત્રિત કરવા માટે જામફળ છે અસરકારક! જાણો કેવી રીતે કરવો ઉપયોગ

મિત્રો, જ્યારે પણ ડાયાબિટીઝના દર્દીઓએ ક્યા-ક્યા ફળ નુ સેવન કરવુ જોઈએ તે વાત આવે છે, ત્યારે જામફળ નુ નામ આ યાદીમા ટોચ પર છે. શરીરમા ઇન્સ્યુલિન ના અસંતુલન ને કારણે પણ ઘણીવાર ડાયાબિટીઝ ની સમસ્યાનુ જોખમ પણ રહે છે. ઘણા લોકો એવો પ્રશ્ન કરે છે કે, તો શરીરમા સુગર નુ યોગ્ય પ્રમાણ જાળવી રાખવા માટે … Read more

જાણો કેમ કરવામા આવે છે તુલસી સાથે શાલિગ્રામ ના લગ્ન…

મિત્રો, કારતક માસની શુક્લ પક્ષ ની એકાદશી નુ હિન્દુ ધર્મમા ખૂબ જ વિશેષ મહત્વ માનવામા આવે છે. તેને દેવઉઠ  એકાદશી અથવા તો દેવોત્થન પ્રબોધની એકાદશી પણ કહેવામા આવે છે. આ વખતે દેવ ઉઠની એકાદશી એ ૨૫ નવેમ્બર ના રોજ આવી રહી છે. આ દિવસે વિશ્વ ના અનુયાયી પ્રભુ શ્રી હરિ વિષ્ણુ એ ચાર મહિના ની … Read more

જો કોઈ છોકરી તમારા પ્રેમમા ડૂબી હશે તો તે ચોક્કસ કરશે આવા ઈશારા, જાણો તમે પણ…

મિત્રો, પ્રેમ એ એક એવી લાગણી છે કે, જેનુ કોઈ વર્ણન જ ના થઇ શકે. આ એક એવો એહસાસ છે કે, જેની લાગણી તમે ફક્ત અનુભવી શકો છો. આ લાગણી એક એવી લાગણી છે કે, જે લોકોના જીવનમા એક અનેરો આનંદ લાવે છે. પ્રેમ એ અવિસ્મરણીય લાગણી છે કે, જેને મહાન વિદ્વાનો પણ સમજી શક્ય … Read more

૪૦૦ વર્ષ પછી ગુરુ-શનિનો થઇ રહ્યો છે મહાસંયોગ, ખુબ જ નજીક આવશે આ બંને ગ્રહો અને સર્જાશે મોટી ખગોળીય ઘટના…

આવનારા થોડા જ દિવસ મા ગુરૂ ગ્રહ તથા શનિ ગ્રહ આપણ ને એક બીજા ને અડી રહ્યા હોય તેવુ લાગશે પણ વાસ્તવિકતા મા તે બંન્ને ૦.૧ ડીગ્રી દૂર હશે. ગુરુ ગ્રહ અને શનિ ગ્રહનુ આ રીત નુ મિલન એ એક ખગોળીય બનાવ હશે કે જે ૪૦૦ વર્ષ પછી બનવા જઈ રહ્યો છે. તેનો વિસ્તાર કયો … Read more

કોણ છે માથાભારે કિમ જોંગનું શાસન સંભાળતી તેની આ બહેન

છેલ્લા કેટલાક સમયથી ઉત્તર કોરિયાના માથાભારેની છાપ ધરાવતા શાસક કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઇને વિવિધ અટકળો ચાલી રહી છે. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે કિમ જોંગનું મૃત્યુ થઇ ગયું છે તો કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કિમ જોંગ હાલ કોમામાં છે જેથી તેમની નાની બહેન કિમ યો જોંગ શાસનની ધૂરા સંભાળી … Read more

ગુજરાતમાં આ વખતનું ચોમાસુ કેવું રહ્યું ? જાણો ટકાવારી પ્રમાણે

ગુજરાતમાં ચોમાસુ શરૂ થયાને 73 દિવસ થઇ ગયા છે. ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ મેઘો મનમૂકીને વરસ્યો છે. હજુ પણ અનરાધાર હેત વરસાવી રહ્યો છે. સરકારી આંકડા પ્રમાણે રાજ્યમાં 25 ઓગસ્ટ સવાર સુધીમાં 106.78 ટકા સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 213 અને સૌરાષ્ટ્રમાં 141 ટકા વરસાદ પડ્યો છે. … Read more