ઉત્તરાખંડમાં અકસ્માત સર્જાતા સાત ગુજરાતીઓના મોત, 19 મુસાફરોનો જીવ બચાવાયો, 29 ને ઈજા
ઉત્તરાખંડથી અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડમાં અકસ્માત સર્જાતા સાત ગુજરાતીઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ૧૯ મુસાફરોનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. આ સિવાય ૨૭ લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનામાં સામે આવ્યું છે કે, આ અકસ્માત ગંગોત્રી નેશનલ હાઈવે પર સર્જાયો હતો. આ બસમાં 35 લોકો સવાર રહેલા હતા. જેમાં … Read more