નમસ્કાર મારા વ્હાલા મિત્રો, આજ ના આ લેખ મા તમારુ હાર્દિક સ્વાગત છે. મિત્રો હાલ નો સમય ખુબ જ આધુનિક બની ગયો છે. આધુનિકતા ની સાથોસાથ નવીનીકરણ પણ વધારે પ્રમાણ મા જોવા મળે છે.
ઝડપી યુગ હોવા ને લીધે માનવી પોતાના સ્વાસ્થ્ય નુ પૂરતુ ધ્યાન રાખી શકતો નથી હોતો પણ કપડા તેમજ ફેશન ની રીતે જોઈએ તો તે ખુબ જ એક્ટિવ રહેતો હોય છે. આજ ના સમય મા કોઈ પણ વ્યક્તિ હોય એ ફેશન ની પાછળ આંધળીદોટ મુકે છે.
પહેલા ના સમય મા ઘરેણા ની ખુબ જ માંગ રહેતી હતી. રાજા-મહારાજા ઓ ખુબ જ મોટા પ્રમાણ મા ઘરેણાઓ ધારણ કરતા હતા અને તેની રાણીઓ પણ વિપુલ પ્રમાણ મા આ ઘરેણા નો શણગાર કરતી હતી. પણ આજ ના સમય મા નકલી એટલે કે બનાવટી ઘરેણા ની ફેશન ખુબ જ વધારે છે.
આજ કાલ ઘણા બધા વ્યક્તિઓ ફેશન પાછળ ગાંડા થતા હોય છે. એટલા માટે જ હાલ ના સમય મા તાંબા માથી બનાવેલ આભુષણો નો ખુબ જ વધારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. પણ લગભગ બધા ને ખ્યાલ નહી હોય કે આવા ઘરેણા પહેરવા એ ફક્ત ફેશન નહી પણ આપણને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ઘણી રીતે ફાયદો પહોચાડે છે.
વાત જો તાંબાના વાસણ મા પાણી રાખવા ની કરવા મા આવે કે બ્લડપ્રેશર ને કાબુ મા કરનાર તાંબાની વિંટી ની અથવા તો બ્રેસલેટ પહેરવા ની, આ તાંબા મા જોવા મળતા બેક્ટેરીયલ તેમજ એંટી માઈક્રો બેક્ટેરીયલ તત્વો એ માનવ શરીરને ઘણી બધી જાત ની બિમારીઓ સામે લડવા મા ખુબ જ સહાયતા કરે છે.
તાંબાને ધારણ કરવા ના લાભ : જો તમે તાંબા નુ બ્રેસલેટ હાથ મા ધારણ કરો છો તો તેમા રહેલા માઈક્રો મિનરલ્સ તમારા પ્રસ્વેસ ની સાથે મળી ને તમારા શરીર મા શોષાઈ જાય છે. જો કોઈ પણ વ્યક્તિ આયર્ન અથવા તો ઝિંક ની ખામી થી પીડાતુ હોય તો તેવા વ્યક્તિ એ આ તાંબા નુ બ્રેસલેટ અવશ્ય ધારણ કરવુ જોઈએ.
જો તમે તાંબા નુ કડુ પહેરો છો તો તમારા પકડાય ગેયલા સાંધા ના દર્દ થી પણ છૂટકારો મળી જાય છે. જો કોઈ પણ વ્યક્તિ ને ગઠિયો વા અથવા તો સાંધા સાથે સંકળાયેલ કોઈ પણ જાત ની સમસ્યા થતી હોય તો તેવા વ્યક્તિઓ એ આ તાંબા નુ બ્રેસલેટ અવશ્ય પહેરવુ જોઈએ.
જો તમે તાંબા માથી બનેલ વીંટી અથવા તો બ્રેસલેટ ધારણ કરો છો તો તમારા લોહી ના દબાણ ને કાબુમા રાખવા મા ખુબ જ સહાયતા પ્રાપ્ત થાય છે.જો તમે પોતાની ત્વચા ને નિખારવા માગો છો તો તમારા માટે તાંબુ એ ખુબ જ ઉપયોગી છે.
કેમ કે તાંબા મા રહેલા એંટી ઓક્સિડંટ તત્વ એ રેડીકલ્સ ને માનવ શરીર મા રહેલી ગંદકી ને આગળ ફેલાતી અટકાવવા મા સહાયતા કરે છે. જે પણ વ્યક્તિઓ ને એસિડીટી ની સમસ્યા રહેતી હોય તેવા વ્યક્તિઓ એ તાંબા નુ બ્રેસલેટ અવશ્ય ધારણ કરવુ જોઈએ. આમ કરવા થી તમને એસિડીટી થી છૂટકારો પણ મળી જશે.