જો તમારા ઘરમા માં લક્ષ્મીજી નું આગમન થય રહ્યું છે જોવા માટે આ સંકેતો દેખાય તો સમજી જવું…..

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એવા સંકેતો વિશે જેનાથી જાણી શકાય છે કે તમારા ઘર માથી લક્ષ્મી આવી રહી છે કે જઇ રહી છે દેવી લક્ષ્મીને હિન્દુ ધર્મના વિવિધ ગ્રંથો અને પુરાણોમાં સંપત્તિ અને સમૃદ્ધિની દેવી કહેવામાં આવે છે, અને વિષ્ણુ પુરાણમાં એક દંતકથાનો … Read more

ઘરના પૂજા મંદિરમાં વાસ્તુ દોષ લાગે એવી આ વસ્તુ ભૂલથી પણ ના રાખો, દુઃખ અને ગરીબી આવી શકે છે…

માન્યતા છે કે મંદિરની ઘરમાં હાજરી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લઈને આવે છે. જે ઘરમાં મંદિર હોય છે એ ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે અને દુઃખ અને ગરીબી દૂર રહે છે. દેવી-દેવતાઓ સાથે સંકળાયેલા આ પવિત્ર સ્થળે જતાની સાથે જ મોટાભાગના લોકોને શાંતિ અને માનસિક શાંતિ મળે છે.   આપણા ઘરોના મંદિરમાં ભગવાનની … Read more

જાણો પર્સમાં આ વસ્તુ રાખવાથી તમારા વૈભવ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે…

દરેકના માટે પર્સ એક મહત્વપૂર્ણ વસ્તુ છે. પર્સનો ઉપયોગ સામાન્ય રીતે પૈસા રાખવા માટે કરવામાં આવે છે. મોંઘવારી વધવાને કારણે બધા બચત નથી કરી શકતા. આ સમય માં જો તમે તમારા પર્સમાં અમુક ચીજવસ્તુઓ રાખો તો તેનાથી તમને પૈસાની કમી નહીં થાય અને તમારા વૈભવ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.   શાસ્ત્રોમાં કેટલાક અચુક ઉપાયો બતાવવામાં … Read more

ગરુડ પુરાણ મુજબ કોઈ વ્યક્તિ સાથે કઠોર વર્તન થવું ના જોઈએ, નહીં તો આવશે આ પરિણામ…

પ્રશંસા કરવાની બાબતમાં અથવા કોઈકને પ્રસન્ન કરવાની બાબતમાં આપણે ખૂબ કંજૂસ હોઈએ છીએ.જોકે, કેટલાક લોકો એટલા બધા ઉડાઉ હોય છે કે એમની પ્રશંસાના શબ્દો તમને હંમેશાં છીછરા અને મસકાબાજીનો આશય ધરાવતા જ લાગે.   હિન્દુ ધર્મના પુરાણો અને શાસ્ત્રોમાં આવી ઘણી બાબતો કહેવામાં આવી છે, જેને આપણા જીવનમાં ખૂબ મહત્વ માનવામાં આવે છે. કારણ કે … Read more

લાફિંગ બુદ્ધા ઘરમાં રાખવાથી થતા ફાયદા જાણો, આ યોગ્ય સ્થાન પર રાખો…

લાફિંગ બુદ્ધમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ સ્થાન છે. એવું માનવામાં આવે છે કે જો લાફિંગ બુદ્ધા ભેટમાં મળે છે, તો તે શુભ સંકેતો આપે છે. પરંતુ તેને યોગ્ય દિશામાં રાખવું ખૂબ જ જરૂરી છે.   ચાઈનીઝ વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈથી લાફિંગ બુદ્ધાએ ભારતીય વાસ્તુ શાસ્ત્રમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં લાફિંગ બુદ્ધાને સુખ અને સમૃદ્ધિની નિશાની તરીકે જોવામાં … Read more

વાસ્તુ મુજબ ઘરમાં અમુક વસ્તુઓ રાખવાથી નથી થતી કોઈ સમસ્યાઓ, આવી વસ્તુઓ લાવે છે સકારાત્મક ઉર્જા…

આપણે જે જગ્યાએ રહીએ છીએ તે મકાનમાં કયો દોષ છે જેને લીધે આપણને દુ:ખ અને તકલીફ પડે છે તેને આપણે જાતે નથી જાણી શકતાં.વાસ્તુદોષ જો તમે તમારું ઘર બનાવતી વખતે વાસ્તુનું યોગ્ય ધ્યાન નથી આપ્યું અને વાસ્તુને અનુરૂપ ઘરનું નિર્માણ નથી કરાવ્યું. તો તમારા નવા ઘરમાં તમને સુખથી વધુ દુ:ખ જ મળશે.વાસ્તુ શાસ્ત્રમાં દરેક સ્થાન … Read more

જીવન માં વાસ્તુનું મહત્વ અને તેના ફાયદાઓ જાણો, અને વાસ્તુ એ હકીકતમાં શું છે ?

વાસ્તુનો શાબ્દિક અર્થ “નિવાસ સ્થાન” થાય છે. તેના સિધ્ધાંત વાતાવરણમાં પાણી, પૃથ્વી, વાયુ, અગ્નિ, અને આકાશ તત્વો વચ્ચે એક સામંજસ્ય સ્થાપિત કરવામાં મદદ કરે છે. જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ, અને આકાશ આ પાચ તત્વોનું આપણા કાર્ય પ્રદર્શન, સ્વભાવ, ભાગ્ય અને જીવનના અન્ય ભાગોમાં પડે છે. આ વિદ્યા ભારતની પ્રાચિનતમ વિદ્યાઓ માંથી એક છે. જેનો સંબંધ … Read more

દિવાળી પહેલા કરો આ 6 કામ, નહિ તો તમારા ઘરે નહિ આવે લક્ષ્મી, અને રહેશે પૈસા ની કમી

દિવાળી એક એવો તહેવાર છે જેનો ઇંતજાર બધા ને હોય છે. દીવાઓની રોશની વચ્ચે આ તહેવાર ઉજવવાનો દરેકને ઉત્સાહ છે. બધાના ઘરે દિવાળીની તૈયારી ઘણા દિવસ પહેલાથી ચાલુ થઇ જાય છે. જો તમે અત્યાર સુધી કોઈ તૈયારી કરી નથી તો ચિંતા કરવાની કોઈ વાત નથી. આ વાસ્તુ ટિપ્સની મદદથી તમે તેને સરળતાથી શરૂ કરી શકો … Read more

જો તમારે ભગવાન કુબેર ને ખુશ કરવા હોય તો અને તમારી સંપતિ અને ધનમાં વધારો કરવો હોય તો, તિજોરી રાખો આ દિશામાં

દરેક વ્યક્તિ પોતાના જીવનની કીમતી વસ્તુઓ જેવી કે પૈસા, આભૂષણ, મૂલ્યવાન વસ્તુઓ અને અગત્યના કાગળો પોતાની તિજોરી અથવા તો કબાટમાં સાચવીને રાખતા હોય છે. દરેક વ્યક્તિએ અથાક મહેનત કરીને કમાયેલા ધનને હંમેશાને માટે સાચવીને રાખવી જોઈએ. દરેક વ્યક્તિ એવું ઇચ્છતો હોય છે કે પોતાના દ્વારા કમાયેલા ધનની અંદર સતત ને સતત વધારો થતો રહે. કે … Read more

દુકાન – ઓફીસમાં દેવી દેવતાઓના આવા ફોટો ભૂલથી પણ ના લગાવો, નહિ તો ગુસ્સે થશે લક્ષ્મી

મનુષ્યના જીવનમાં વાસ્તુશાસ્ત્ર દરેક રીતે મહત્વ રાખે છે. ઘરથી લઈને ઓફીસ સુધી, મનુષ્યની દરેક પ્રવૃતિમાં વાસ્તુશાસ્ત્રનું પોતાનું મહત્વ છે. પૂજા ઘર અને વાસ્તુશાસ્ત્ર વચ્ચે ખાસ સબંધ છે. જો વ્યક્તિના ઘરમાં કોઈ પણ પ્રકારની વાસ્તુ ખામી હોય તો તે વ્યક્તિના જીવન પર અસર કરે છે, પરંતુ જો વાસ્તુ ખામી પૂજા ઘરમાં હોય તો તેની સીધી અસર … Read more