ભગવાન શિવ ને પ્રસન્ન કરવા હોય તો આ શ્રાવણ મહિનામાં કરો શિવ પૂજા અને તમારા ભાગ્ય ને જગાડો..

ભગવાન શિવ બધા દેવી-દેવતાઓ માંથી સૌથી જલ્દી પ્રસન્ન થતા દેવતા છે. ભગવાન શિવ ની આરાધના માટે આ મહિનાને સૌથી ઉતમ ગણવામાં આવે છે.  ભગવાન શિવ ને સરળ વીધી કરવામાં આવતી પૂજા થી પણ તે પ્રસન્ન થઇ જાય છે અને જે લોકો ભગવાન શિવ ની પૂજા ભાવ થી કરે તો તેને જોઈતું ફળ આપે છે. દરેક … Read more

ભક્તોની માનેલી માં મોગલની માનતા અને નામ લેવાથી બધી જ ઈચ્છા પૂરી થાય છે…

માં મોગલના પત્રિકાઓ પ્રતિષ્ઠિત રહે છે, મેન મોગલે હજારો અનુયાયીઓનાં દુઃખને અસરકારક રીતે દૂર કર્યું છે, મેન મોગલ દરેક ભક્તના જીવનને આનંદથી ભરી દે છે જેઓ મેન મોગલના ઘરે જાય છે, અને ભક્તો માનવના આશીર્વાદ મેળવવા માટે દરેક જગ્યાએથી મોટી સંખ્યામાં મુસાફરી કરે છે. મુગલ. અમે આમાંથી એક પેપરની ચર્ચા કરીશું. મોગલના ઘરે, એક ભત્રીજાને … Read more

ગણપતિ દાદાને ટચ કરી ને આર્શિર્વાદ લો, નસીબ બદલાય જશે અને જીવન ખુશી થી ભરાય જશે…

આપણા દેશમાં ભગવાન ગણેશજીના અનેક મંદિરો આવેલા છે જેમાંથી આજે તમને એક એવા મંદિર વિષે વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યાં દર્શન કરવા માત્રથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ હમેશા માટે દૂર થાય છે આટલું જ નહિ પરિવારમાં પણ પ્રેમભર્યું વાતાવરણ બની રહે છે. કહેવામાં તો એવું પણ આવે છે કે આ ગણેશજીના મંદિરમાં ઊંધો સાથિયો … Read more

જો તમે ઉંધા હનુમાનમા માનતા હોઈ તો જય હનુમાન લખી શેર કરી દો…તમારું નસીબ બદલી જશે અને 12 કલાક મા સારા સમાચાર મળશે…

દેશમાં જેટલા પણ ભગવાન રામના મંદિર છે તેટલા જ બજરંગબલીના મંદિર પણ છે. ભગવાન હનુમાનનું નામ જપીને ભક્તોના અનેક સંકટ દૂર થઈ જાય છે. દેશમાં હનુમાનજીના અનેક ચમત્કારી મંદિર છે. તેમાંથી એક મંદિર ઊંઘા હનુમાનજીનું છે. અહીં હનુમાનજી માથાના ભાગે ઊંધા ઊભા છે. ઊંધા હનુમાનનું આ પ્રસિદ્ધ મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે. મધ્યપ્રદેશની આર્થિક રાજધાની કહેવાતા ઈન્દોરથી 30 કિમીન દૂર સાંવેર ગામમાં આ … Read more

રમેશભાઈ ઓઝા એ માલધારી સમાજની માફી માંગી વ્યાસપીઠ પરથી..!, મારી ભૂલ તે એક શબ્દ બોલાયો…

મોરબીમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહના વ્યાસપીઠ ઉપરથી કથાકાર રમેશભાઈ ઓઝા એ માલધારી સમાજ અંગે કરેલી એક ટિપ્પણીને લઈને ખૂબ જ મોટો વિવાદ સર્જાયો હતો. ખાસ વાત તો એ છે કે કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એ વ્યાસપીઠ ઉપરથી માફી પણ માંગી છે. તેમણે જણાવ્યું હતું કે મારે કાન પકડવો પડે અને મારાથી એક શબ્દ બોલાઈ … Read more

વિશ્વમા એક અનોખું મંદિર છે જે ગુજરાતમા આવેલું છે… જ્યાં મોર બે ટહુકા કરે ત્યાર પછી જ ભગવાનની થાય આરતી…

સુરેન્દ્રનગર જિલ્લાની પંચાળની ધરતી પર મુળી ગામમાં એક મંદિર આવેલું છે, એમાં જોનારને કશું પ્રથમ નજરે તો ના જ દેખાય પણ જો તમારે એક આશ્ચર્ય જ જોવું હોય તો સવાર-સાંજ આરતી ટાણે ત્યાં હાજર રહેવું પડે. તે અન્ય મંદિરોની જેવુ જ છે, પહેલી વાર જોતાં તેમ કઈ અલગ લાગતું નથી, પરંતુ કોઈ નવી વાત જાણવી … Read more

બે કબૂતર નું રહસ્ય અમરનાથની ગુફામાં, આ વાત નથી ખબર 99% લોકોને…..

તમે બધા અમરનાથ ગુફા વિશે સારી રીતે જાણતા હોવ. અમરનાથ ગુફા ભગવાન શંકરના લોકપ્રિય સ્થળોમાંની એક છે. દર વર્ષે વિશ્વના ખૂણે-ખૂણેથી લોકો ભગવાન શંકરના દર્શન કરવા માટે અમરનાથ ગુફામાં આવે છે. અમરનાથ ગુફા જમ્મુ કાશ્મીર, ભારતમાં એક પવિત્ર સ્થળ છે. અમરનાથ ગુફા ખૂબ જ પ્રાચીન છે. અહીં મૂલ્યવાન કબૂતરોનો સમૂહ છે. તો આજે અમે તમને આ બે કબૂતરો વિશે તમામ માહિતી આપીશું. અમરનાથ પતન જમ્મુ કાશ્મીર, ભારતમાં ભગવાન શંકરના અદ્ભુત દર્શન … Read more

ટોડા બહુચરમાને  શ્રીફળ અને ચુંદડી ચડાવતા ભક્તોની મનોકામના પૂરી થાય છે, જોવો તસવીરો જ્યાં શંખલપુરમા માતાજી બિરાજે છે…

આજે અમે તમને વર્ષો જૂનું મંદિર જ્યાં બહુચર માં બિરાજમાન છે તેના મંદિર વિશે વાત કરીશું. આ મંદિર શંખલપુરમાં આવેલું છે અને ત્યાં સાક્ષાત બહુચરમાં બિરાજે છે અને આ મંદિર સાથે ભક્તોની ખૂબ આસ્થા જોડાયેલી છે. ભક્તો ખૂબ ભાવથી અહી માતા ના દર્શન કરવા આવે છે. આ મંદિરની માન્યતા ખૂબ છે અહી ભક્તો પૂરી શ્રદ્ધા … Read more

થોડાક સમયમા જ બદલાય જશે આ સાત રાશી નું ભવિષ્ય…કારણ કે તેમને મળી રહ્યું છે અપાર ધન, સંપતિ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ વાંચો આખો આર્ટીકલ…

મેષ રાશિફળ : ધાર્મિક લાગણી ઊભી થશે અને તેનાથી તમે કોઈક સંતપુરૂષ પાસેથી દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. દિવસ ની શરૂઆત ભલે સારી હોય પરંતુ સાંજે કોઈ કારણસર તમારા પૈસા ખર્ચાઈ શકે છે જેના લીધે તમે પરેશાન થયી શકો છો। પારિવારિક મોરચો ખુશખુશાલ તથા સરળ નથી લાગતો. રૉમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ … Read more

ચમત્કાર થયો હનુમાન દાદાના મંદિરે,  ચમત્કાર જોવા મંદિરે લોકોની ભારે ભીડ જોવા મળી…

ગુજરાત અને ભારત દેશ મા અનેક એવા મંદિરો છે જે ના અમુક રહસ્યો ને વિજ્ઞાન પણ સુલજાવી શક્યુ નથી ગુજરાત મા અનેક હનુમાનજી મંદીર આવેલા છે જેમાં થી આપણે આજે એક એવા જ મંદીર ની વાત કરવાના છીએ.તે મંદીર પણ એવુ જ વિશેષતા ભરેલુ છે. દેશમાં શ્રદ્ધા અને આસ્થાની પરંપરાનો લાંબો ઈતિહાસ છે વર્ષોથી પૂર્વજો … Read more