મુકેશ અંબાણીએ પરિવાર સાથે સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા, દીકરી ઈશા અંબાણીના બાળકોને અપાવ્યા બપ્પા ના આશીર્વાદ, જુઓ વિડીયો…

દેશના સફળ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમજ તેમની પત્ની નીતા અંબાણી ભગવાન ગણપતિના પરમ ભક્ત છે. તાજેતરમાં જ મુકેશ અંબાણી એ એન્ટિલિયા સ્થિત પોતાના ઘરે ગણપતિ બાપ્પા ની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરી હતી. હવે, ગણપતિ ઉત્સવ દરમિયાન, મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીએ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને … Read more

ખેડૂતો માટે ખુશખબર: ખેડૂતોની આવક બમણી કરવા સરકારે નવી યોજના લોન્ચ કરી, કૃષિમંત્રી એ મોટી જાહેરાત આપી…

ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્રની મોદી સરકાર તરફથી સતત પ્રયત્નો થઈ રહ્યા છે. જે હેઠળ સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજના પીએમ કિસાન સન્માન નિધિને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. હવે સરકાર તરફથી ખેડૂતોને વધુ એક ખુશખબર આપવામાં આવ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ અંગે મોટી જાહેરાત કરી છે. કૃષિ મંત્રીએ કિસાન ઋણ … Read more

ગુજરાતમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, ઓકટોબર માસમાં આવશે ભયંકર વાવાઝોડું, ગુજરાત પર પણ પડશે અસર…

રાજ્યમાં હાલ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ભાદરવા માસના પ્રારંભથી મેઘરાજા રાજ્ય ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારે પોતાની અસર બતાવી રહ્યા છે. ત્યારે રાજ્ય પરથી એક મજબૂત વરસાદી સિસ્ટમ પસાર થઇ રહી છે અને આ વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે દરિયા તરફ આગળ વધશે. જોકે, ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. … Read more

તુર્કી પછી હવે આ આફ્રિકન દેશમાં ભૂકંપે ભારે તબાહી મચાવી, અત્યાર સુધીમાં 296 લોકોએ જીવ ગુમાવ્યા..

આફ્રિકન દેશ મોરોક્કોમાં વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. અહીં ભૂકંપ બાદ ઘણી ઇમારતો ધરાશાયી થઇ હતી, જેમાં 296 લોકોના મોત થયા હતા. ભૂકંપની તીવ્રતા 6.8 જણાવવામાં આવી રહી છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. ભૂકંપનું કેન્દ્ર મોરોક્કોના મારકેશ(Markesh) શહેરથી લગભગ 70 કિલોમીટર દૂર હતું. … Read more

ગુજરાતથી મથુરા જઈ રહેલી બસનો ભયંકર અકસ્માત, 11 લોકોએ ગુમાવ્યા જીવ, અનેક ઘાયલ

રાજસ્થાનના ભરતપુરથી એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધીના સમાચાર મુજબ મુસાફરોથી ભરેલી બસ ગુજરાતથી મથુરા જઈ રહી હતી. તે ભરતપુરમાં એક ભયાનક અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો જેમાં ઓછામાં ઓછા 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો. બસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બેઠા હતા. રાજસ્થાનના ભરતપુરમાં બુધવારે આ બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માતનું સાચું … Read more

સુરતમાં જુગારનો નવો કિસ્સો સામે આવ્યો, પુરુષો નહિ પરંતુ 6 મહિલાઓ રંગે હાથ ઝડપાઈ…

જો કરીએ આજના જમાના ની વાત તો લોકો આજે પણ ઘણા પ્રકારનો જુગાર રમે છે. પછી ભલે તીન પત્તી હોય કે પછી ઓનલાઈન ગેમ રમી હોય કે પછી કંઈ પણ જુગાર એ જુગાર કહેવાય. આપણે આજ દિન સાંભળ્યું હશે કે પુરુષો જ જુગાર રમે છે આજે એક નવો સુરતમાં કિસ્સો નજર આવ્યો છે જેમાં પુરુષો … Read more

આ મહિલાએ અકસ્માતમાં પતિને ગુમાવ્યા બાદ ખેતી કરવાનું શરુ કર્યું, આજે લાખો રૂપિયાનો નફો કરે છે..

આપણા પુરુષપ્રધાન સમાજમાં જો કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો લોકો તેને કમજોર અને અસહાય સમજવામાં થોડો જ સમય લે છે અને આવી પરિસ્થિતિમાં સ્ત્રીઓ સાથે એવું વર્તન કરવામાં આવે છે કે જાણે તેનું જીવન નકામું હોય.મહારાષ્ટ્રના નાસિકમાં રહેતી સંગીતા પિંગલ નામની મહિલાને સમાજની આવી વિકૃત વિચારસરણીનો સામનો કરવો પડ્યો હતો, જેણે વર્ષ 2007માં એક … Read more

વડોદરામાં નશામાં ભાન ભૂલેલી યુવતીએ પોલીસ કર્મચારી સાથે ગાળાગાળી કરીને પછી મારી થપ્પડ…

ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં નશા ધુત લોકો જોવા મળી જાય છે. આવી જ એક બાબત વડોદરાથી સામે આવી છે. વડોદરામાં નશામાં ધૂત એક યુવતી દ્વારા જાહેરમાં પોલીસ કર્મચારીઓ સાથે ગાળાગાળી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે નશામાં ભાન ભૂલેલી યુવતીએ પોલીસ કર્મચારીને થપ્પડ પણ મારી દીધી હતી. જાણકારી મુજબ વડોદરાના ગોત્રી વિસ્તારમાં … Read more

રાજકોટમાં સ્કોર્પિયો કાર ચાલક દ્વારા એક ફેરિયા સહીત 3 બાઈકો અડફેટે આવતા ગંભીર અકસ્માત..

રાજ્ય સહિત સમગ્રદેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટાવધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતારહે છે. ત્યારે વધુ એક અકસ્માત રાજકોટથી સામે આવ્યો છે. કાર ચાલક … Read more

ઇસ્કોન બ્રીજ અકસ્માત કેસ: કેન્સરની સારવાર માટે જામીન અરજી કરનાર તથ્ય પટેલના પિતાની જામીન નામંજૂર…

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 20 તારીખની રાત્રીના ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થાર ગાડી અને ડમ્પરનો અકસ્માત જોવા ઉભા રહેલા લોકોને ફૂલ ઝડપે આવી રહેલી જેગુઆર કાર દ્વારા ૨૨ લોકોને અડફેટે લેવામાં આવતા નવ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માત તથ્ય પટેલ દ્વારા સર્જવામાં આવ્યો હતો. જ્યારે આ અકસ્માત બાદ પ્રજ્ઞેશ પટેલ તેના પુત્ર … Read more