લાખોના દાગીના અને કિંમતી વસ્તુઓ લોકરમાં રાખનાર લોકોને આ નિયમો જરૂરથી જાણી લેવા જોઈએ, નહિતર પછ્તાશે…

હાલમાં બેંકના લોકર એ સામાન્ય બાબત છે. આ સમાચાર નોઈડાથી આવ્યા છે. નોઈડાના રહેવાસી રિતિક સિંઘલનું HDFC બેંક, સેક્ટર 121 બ્રાન્ચમાં ખાતું છે. જ્યાં તેમણે લોકર પણ લીધું છે. આ લોકરમાં તેમની પત્નીના લગભગ 30 લાખ રૂપિયાના દાગીના રાખવામાં આવ્યા હતા. છેલ્લે ફેબ્રુઆરી 2020માં કોરોના લોકડાઉન પહેલા લોકર ઓપરેટ કર્યું હતું. ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલિયા ગયા … Read more

વર્ષ 2023 નું બીજું સૂર્યગ્રહણ રહેશે ખુબ જ મુશ્કેલીઓ વાળું, આ રાશિના લોકો માટે લાવશે અશુભ સમાચાર….

હિન્દુ ધર્મમાં ગ્રહણોનું ખુબ મહત્વ છે. વર્ષ 2023નું બીજુ સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર શનિવારના દિવસે લાગશે. આ દિવસે આસો મહિનાની અમાસ છે. આ ગ્રહણની જ્યાં કેટલાક જાતકો પર સકારાત્મક અસર પડશે, તો કેટલીક રાશિના જાતકો માટે ગ્રહણ અશુભ સમાચાર લાવશે. મેષ રાશિના જાતકો માટે બીજુ સૂર્ય ગ્રહણ મુશ્કેલી ભર્યું હોઈ શકે છે. આ દરમિયાન તેની સાથે … Read more

શું તમે જાણો છો અંતિમ સંસ્કાર સમયે મૃત શરીરના માથા પર ડંડા શા માટે મારવામાં આવે છે? કારણ હચમચાવી દેશે…

હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી એક મહત્વપૂર્ણ સંસ્કાર અંતિમ સંસ્કાર છે. હિન્દુ ધર્મ અનુસાર અંતિમ સંસ્કાર સમયે પણ ઘણા રીતરિવાજોનું પાલન કરવામાં આવે છે. અંતિમ સંસ્કાર દરમિયાન મૃતકના પરિવાર દ્વારા કેટલાક એવા કામ કરવામાં આવે છે જેના દ્વારા મૃતકની આત્માને મુક્તિ મળે છે. અંતિમ સંસ્કારની આવી જ મહત્વપૂર્ણ વિધિમાંથી એક વિધિ … Read more

ચહેરા પર દેખાતા આ લક્ષણોને ભૂલથી પણ અવગણતા નહિ, હોઈ શકે છે થાઈરોઈડ…

Thyroid Symptoms : થાઇરોઇડ (Thyroid) એક ગંભીર રોગ છે. તે બે પ્રકારના હોય છે. પહેલા શરીર સ્થૂળતા તરફ વળે છે, બીજામાં શરીર સુકાઈ જાય છે. વાસ્તવમાં, આ બધું થાઇરોઇડ ગ્રંથિ દ્વારા ઉત્પાદિત થાઇરોક્સિન નામના હોર્મોનને કારણે છે. આ હોર્મોન શરીરમાં મેટાબોલિઝમ ઝડપી બનાવે છે અને શરીરના કોષોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, તે … Read more

પોસ્ટ વિભાગમાં ભરતી: 10મું પાસ માટે નોકરીની સારી તક, જાણો અરજી કરવાની પ્રક્રીયા….

ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવકની 12,828 ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. આ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલી રહી છે. તમે ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ indiapostgdsonline.gov.in પર જઈને 11 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકો છો. ગ્રામીણ ડાક સેવક ભરતી ફોર્મમાં સુધારા માટેની વિન્ડો 12 જૂને ખુલશે અને 14 જૂન, 2023ના રોજ બંધ થશે. … Read more

આ મંદિરમાં લગ્ન કરવાથી પ્રાપ્ત થાય છે સુખી દાંપત્યજીવનનું વરદાન, શિવ-પાર્વતીએ અહિયાં લીધા હતા સાત ફેરા….

શિવપુરાણની કથાઓ અનુસાર માતા પાર્વતીએ કઠોર તપસ્યા બાદ શિવને ફરીથી પોતાના પતિ તરીકે મેળવ્યા હતા. એવી માન્યતા છે કે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવાથી વ્યક્તિને સારો અને ઈચ્છિત જીવનસાથી મળે છે. જેમ કે, મહાદેવ અને મા પાર્વતીના મિલન અંગે અનેક કથાઓ પ્રચલિત છે. પરંતુ તમે ભાગ્યે જ જાણતા હશો કે તેણે કઇ જગ્યાએ … Read more

બાબા બાગેશ્વર કથા વાંચવાના કેટલા પૈસા લે છે? તેમના એક પ્રોગ્રામની કિંમત કેટલી છે? બાબાએ જણાવી માહિતી..

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હવે ગુજરાત આવી રહ્યાં છે. મધ્યપ્રદેશની બાગેશ્વર ધામ સરકાર સતત ચર્ચામાં છે. બાબા બાગેશ્વરને લઈને ગુજરાતમાં પણ રાજકારણ ગરમાયું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કથા વાંચન કાર્યક્રમનો વિરોધ પક્ષ અહીં વિરોધ કરી રહ્યો છે. જ્યારે ભાજપના નેતાઓ સમર્થનમાં ઉભા છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે બાબા બાગેશ્વર કથા … Read more

26 વર્ષનો છોકરો કેવી રીતે અચાનક બની ગયો બાબા બાગેશ્વર સરકાર, ક્યાંથી આવ્યા આટલા રૂપિયા? જાણો લાઈફસ્ટાઈલ….

સોશિયલ મીડિયા અને ટીવી માધ્યમોમાં ખુબ ચમક્યા બાદ બાબા બાગેશ્વર ધામ સરકાર હવે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં તેમના આગમન માટે જાણે લાલ જાજમ પાથરવામાં આવી રહી છે. પણ આ બાબા જોડે ક્યાંથી આવ્યાં આટલાં રૂપિયા? કેવી છે બાબાની લાઈફ સ્ટાઈલ? કઈ રીતે બાગેશ્વર સરકાર જાણી લે છે મનની વાત જાણો આ આર્ટિકલમાં… … Read more

મોબાઈલમાં ફૂલ નેટવર્ક હોય તો પણ જો 4G ની સ્પીડ ન આવતી હોય તો અજમાવો આ ટીપ્સ.. 

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા દેશ અને લોકો સમય પ્રમાણે દિન-પ્રતિદિન આધુનિક બનતા જઈ રહ્યા છે અને આ આધુનિકતા ના કારણે દરેક વ્યક્તિ નો સ્માર્ટફોન ૪ જી સપોર્ટ સાથે આવી રહ્યા છે પરંતુ, તેમછતા ઘણા લોકો એ નેટવર્ક ની સમસ્યાથી પરેશાન છે.આ ૪ જી નેટવર્ક ની સ્થિતિ શહેરોમા સારી છે પરંતુ, હજી પણ ગ્રામ્ય વિસ્તારોમા આ … Read more

નાની ઉંમરમાં આવતા હાર્ટએટેકના કેસમાં વધારો થતા જ લોકોમાં વધ્યો ડર, લોકો કરાવતા થયા હૃદયનું હેલ્થ ચેકઅપ

નાની ઉંમરે હાર્ટ એટેકની વધતી ઘટનાઓ વધી રહી છે. એકાએક ચાલતા ચાલતા, નાચતા-નાચતા, જમતા સમયે બીલ્લી પગે લોકોને મોત આવી રહ્યું છે. ત્યારે હવે હવે લોકો આરોગ્ય પ્રત્યે જાગૃત બન્યા છે. હાર્ટ એટેકના વધતા કિસ્સા વચ્ચે હવે સામાન્ય કરતા 30 ટકા વધારે લોકો હૃદયના ટેસ્ટ કરાવતા થયા છે. જેમાં હાર્ટની સ્થિતિ જાણવા માટે ECG ઇકો … Read more