પત્નીને સોરાયસિસની બીમારી ગાયનાં દૂધ-ઘીથી સારી હીરાના વેપારીએ શરૂ કરી ગૌશાળા, રોજનું 200 લિટર દૂધ ઉત્પાદન
સુરતના એક હીરાના વેપારી ની પત્ની ને સોરાયસીસ ની બિમારી હતી અને તેઓ છેલ્લા ૨૫ વર્ષથી એલોપેથી તેમાં હોમિયોપેથી અને આયુર્વેદિક સહિતની ઘણી બધી સારવાર કરાવી નાખી હતી. ખાસ કરીને આ દરેક દવાઓ લેવાથી તેમને કોઈ પણ પ્રકારનો ફરક પડ્યો ન હતો. અને આ બીમારીને કારણે તેમની પત્નીને ખૂબ જ પીડા થતી હતી. પરંતુ પાંચ … Read more