ગુજરાતનું પહેલું એવું ગામ જ્યાં AC વાળું જાહેર શૌચાલય બન્યું, જુઓ તસ્વીર…
ગીર સોમનાથના ધોકડવા ગામે ગુજરાતના ગામડાનું પહેલું જાહેર AC શૌચાલય ખુલ્લું મુકાયું. ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની એ ગુજરાતના ગામનું પહેલું એસીની ફેસિલિટી વાળું શૌચાલય ખુલ્લું મૂક્યું છે. આ એ.સી. શૌચાલય માટે 50 ટકા સરકારી ગ્રાન્ટ અને 50 ટકા રૂપિયા સરપંચે ખર્ચ કર્યા હતા. જેથી કુલ 6 લાખમાં એ.સી.શૌચાલયને તૈયાર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથના … Read more