રમેશ મેહતા….ઓં હો હો હો…લેહકાના માલિક અને ગુજરાતના પ્રખ્યાત હાસ્ય તરીકે ઓલખાતા એમના જીવનની સંઘર્ષની કહાની અને એમના જીવનની ખાસ તસવીરો જુઓ…  

રમેશ મહેતા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હાસ્ય કલાકારોમાંના એક છે. રમેશ મહેતાએ અનેક ગુજરાતી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ ભજવી છે. રમેશ મહેતાના અંગત જીવનની વાત કરીએ તો તેમનો જન્મ 22 જૂન 1932ના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નવાગામ ગામમાં થયો હતો. ગુજરાતી ફિલ્મના સદાબહાર હાસ્ય કલાકાર રમેશચંદ્ર ગિરધરલાલ મહેતાનો જન્મ 7-8-1935ના રોજ રાજકોટ જિલ્લા નજીક દેવલા ભાડભાદર … Read more

પ્રમુખ સ્વામી મહારાજનું બન્યું ભવ્ય મંદિર જ્યાં એમના અંતિમ સંસ્કાર કરાયા હતા, જોવો સુંદર મંદિર ની તસવીરો…

પ્રથમ સ્વામી મહારાજ 19 ઓગસ્ટ 2016ના રોજ બ્રાહ્મણ બન્યા હતા કરોડો ભક્તો એ દિવસને ક્યારેય ભૂલી શકતા નથી ભક્તોની આંખો કંઈક આવી હતી પ્રખમ સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર સલંગપુર સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં કરવામાં આવ્યા હતા. હવે જ્યાં બાપાના અંતિમ સંસ્કાર થયા હતા ત્યાં તેમનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ સ્મારક મંદિર બાપાના … Read more

ગીતાબેન રબારી કચ્છની કોયલ તરીકે ઓળખાતા જીવે છે આવી આલીશાન જીંદગી, તેમના જીવનની સફળતા વિષે જાણો અને તસવીરો જોવો  

કચ્છની કોયલ તરીકે જાણીતી ગીતાબેન રબારીનો પરિચય કરાવવાની તો જરૂર નથી, કારણકે તેમને પોતાના અવાજથી દરેક ગુજરાતીના દિલમાં અનોખું સ્થાન મેળવી લીધું છે. પરંતુ આજે અમે આપને તેમની જીવનશૈલી વિશે જણાવીશું. તો આવો જાણીએ ગીતાબેન રબારી વિશે અજાણ વાતો. ગીતાબેન રબારીનો જન્મ તા. ૩૧/૧૨/૧૯૯૬, ના રોજ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામ ખાતે એક સામાન્ય … Read more

ઘણા વર્ષો થી ઘરમા સંતાન નોતું થતું…મોગલમાની માનતા રાખવાથી ઘરે પરનું બંધાયું…. 

ભારતભરમાં અનેક દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. લોકો પોતાની શ્રદ્ધા અનુસાર મંદિરમાં પૂજા અર્ચના કરવા જતા હોય છે. ભારતમાં દરેક ધર્મ પાળવાની અને પૂજા અર્ચના કરવાની છૂટ છે. અહીં વિવિધ ધર્મનું પાલન કરતાં લોકો વસે છે. તેવામાં સમગ્ર ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં મોગલ માતાના ચારધામ ખૂબ જ પ્રખ્યાત થયા છે. માતા મોગલ ના પરચા મળતા … Read more

ગોગા મહારાજ અને શ્રી દિપેશ્વરી માતાજી ની ફોટો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સાંથલ ગમન ભુવાજી ના ઘરે જીગ્નેશ કવિરાજે પત્ની સાથે હાજરી આપી…,જુઓ વાયરલ થયેલી તસવીરો…

એ તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે કલાકારો અનેરો અવસર ચાલી રહ્યો છે. કલાકારો ગુજરાતી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ તેમજ જૂની લોક સંતવાણી ને સમગ્ર દેશને દુનિયાની અંદર ફેલાવી રહ્યા છે. તેની અંદર ગુજરાતના અલગ અલગ ડાયરા ના કલાકારો સંગીતના કલાકારો તેમજ તમામ પ્રકારના કલાકારોનો ખૂબ વધારે ભરપૂર માત્રામાં યોગદાન રહ્યું છે ખાસ વાતો એ … Read more

પિતા ની પુણ્યસ્મુતીમાં પુત્ર એ 165 દીકરીઓ ના લગ્ન કરાવ્યા, લગ્નોઉત્વ ની જોવો તસવીરો આવા હતા લગ્ન

સૌરાષ્ટ્રના સાવજ તરીકે ઓળખાતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યસ્મૃતિમાં તેમના પુત્ર તથા જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડીયા દ્વારા સાતમા શાહી સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લગ્નનું શીર્ષક લાગણીના વાવેતર રાખવામાં આવ્યું હતું. આ શાહી લગ્નોત્સવમાં લેઉવા પટેલ સમાજની 165 દિકરીઓ પ્રભુતામાં પગલા પાડયા હતા. વૈભવી લગ્નોને પણ ઝાંખા પાડે તેવું શાહી આયોજન કરવામાં આવ્યું હતું. આ … Read more

ખજુર ભાઈ અને મીનાક્ષી દવેની ખાસ તસવીરો આવી સામે, મીનાક્ષી દવે ખૂબ સુંદર લાગી રહી છે, તસવીરો જોવો …

આપણા ગુજરાતમાં ગરીબોના મસીહા ખજુરભાઈથી આજે કોઈ અજાણ નથી. ખજુરભાઈ આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યા છે. જ્યારથી ખજુર ભાઈની મીનાક્ષી દવે સાથે સગાઈ થઈ છે ત્યારથી એક પછી એક તેમની અને મીનાક્ષી દવેની સુંદર તસવીરો સામે આવી રહી છે. ખજુરભાઈ અને મીનાક્ષી દવેની મુલાકાત પણ ખૂબ જ રસપ્રદ છે. રાજી મા ગામમાં રહેતા ખજુર ભાઈ … Read more

ગુજરાતનું પહેલું એવું ગામ જ્યાં AC વાળું જાહેર શૌચાલય બન્યું, જુઓ તસ્વીર…

ગીર સોમનાથના ધોકડવા ગામે ગુજરાતના ગામડાનું પહેલું  જાહેર AC શૌચાલય ખુલ્લું મુકાયું. ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની એ ગુજરાતના ગામનું પહેલું એસીની ફેસિલિટી વાળું શૌચાલય ખુલ્લું મૂક્યું છે. આ એ.સી. શૌચાલય માટે 50 ટકા સરકારી ગ્રાન્ટ અને 50 ટકા રૂપિયા સરપંચે ખર્ચ કર્યા હતા. જેથી કુલ 6 લાખમાં એ.સી.શૌચાલયને તૈયાર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથના … Read more

પુજ્ય શ્રી હરીપ્રકાશદાસ સ્વામીજી પધાર્યા નીતિન જાની ના ઘરે…

ગુજરાતના પ્રખ્યાત કોમેડિયન ખજૂરભાઈ એટલે કે નીતિન જાની યુટ્યુબ પર બધાને હસાવવાની સાથે સાથે વૃદ્ધો, વડીલો અને ગાયોની સેવા પણ કરે છે, આજે ગુજરાત માં નીતિન જાની ને કોઈ ઓળખતું ના હોય તેવું ભાગ્યે જ બની શકે છે, નાની ઉમર માં ખુબ મોટા મોટા કામ કરી ને નીતિન જાની આજે લોક પ્રિય ચેહરો બની ગયો … Read more

મૃતદેહ ચિરનારી ગુજરાતની મહિલાની કહાની સાંભળીને ચોંકી જશો તમે

ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારી બાદ વધુ એક બીમારી મહામારી જેટલી ગંભીર બની રહી છે, આ બીમારી એટલે હાર્ટ એટેક. ખાસ કરીને હાર્ટ એટેકથી નાના યુવાનોના મૃત્યુ નું પ્રમાણ વધવા લાગ્યું છે અને આ ગંભીર સ્થિતિને લઈ સરકારની સાથે-સાથે આરોગ્ય નિષ્ણાતોમાં પણ ચિંતા વ્યાપી છે. ગુજરાતમાં એક મહિનામાં પાંચથી વધુ લોકોના હાર્ટ એટેકથી મોત થઈ … Read more