જાણો કોણ હતા ભગવાન દેવનારાયણ, જેમની પૂજા કરે છે દેશનો ગુર્જર સમાજ

ભીલવાડા જિલ્લામાં ભગવાન દેવનારાયણની 1111મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. ગુર્જર સમાજમાં લોક દેવતા દેવનારાયણની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમણે તેમના શાસન દરમિયાન સમાજ માટે ઘણા ચમત્કારો કર્યા હતા. જેના કારણે માત્ર રાજસ્થાનમાં જ નહીં પરંતુ દેશના અનેક રાજ્યોમાં તેમની પૂજા થાય છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના … Read more

જાણો એક જાણવા જેવી કહાની મુજાવર મુરાદશા પીર અને જોગીદાસ ખુમાણનો ઈતિહાસ

ફીફાદ ગામને પાદર ઘાટી ઝાડી છે, અને ઝાડીની અંદર ત્રણ ચાર જૂની આંબલીઓની ઘેરી ઘટામાં ધનંતરશા પીરની દરગાહ આવેલી છે. સવાર સાંજ એ સ્થળે લોબાનના ધૂપની એવી ભભક છૂટે છે કે આપોઆપ ખુદાની યાદ જાગે. એક દિવસ સાંજ નમે છે. બુઢ્ઢો મુંજાવર મુરાદશા એક નળીઆની અંદર દેવતા ભરી તે ઉપર લોબાન ભભરાવી રહ્યો છે, ગામમાંથી … Read more

ગુજરાતના પ્રખ્યાત કવિ, લેખક અને ગીતકાર દુલા ભાયા કાગની કળિયુગ પર કરેલી કાગવાણી આજે પડી રહી છે સાચી…

મિત્રો, આજે અમે તમને જે વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે એક પ્રખ્યાત ગુજરાતી કવિ, ગીતકાર અને લેખક હોવાની સાથે પોતાની કાગવાણી માટે ખુબ જ પ્રખ્યાત છે. આ મહાપુરુષનો જન્મ સૌરાષ્ટ્રના કાગધમ ખાતે થયો હતો. તે ચારણ હતા અને એવું કહેવાય છે કે, ચારણોની જીભ પર સાક્ષાત માતા સરસ્વતી બિરાજે છે. આજે અમે … Read more