જાણો ભગવાન શ્રી કૃષ્ણ ના ચમત્કાર જાણો શ્રી રામ અવતાર  ભગવાન કરતા પણ વધારે….  

  આપણે સૌ જાણીએ જ છીએ કે ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંને શ્રી હરી વિષ્ણુના અવતાર હતા. પરંતુ ઘણા બધા લોકોના મનમાં એવો પ્રશ્ન ઉદભાવતો હોય છે કે ભગવાન શ્રી કૃષ્ણની જેમ ભગવાન શ્રી રામ શા માટે ચમત્કારો નહોતા કર્યા. શ્રી રામ ભગવાન ખુબ જ સરળ અને નિર્મળ સ્વભાવના હતા, તેમણે ૧૪ વર્ષ … Read more

નિયમિત ઉફાળું પાણી સ્વાસ્થ્ય માટે બને છે ફાયદાકારક, ત્વચા પર જોવા મળશે કંઇક અલગ જ ચમક..

આપણા શરીરનો ૭૦ ટકા ભાગ પાણીથી બનેલો હોય છે. એટલા માટે જેમ જેમ આપણા શરીરમાં પાણી પીવામાં આવે તેમ તેમ આપણું શરીર શુદ્ધ થતું જાય છે. દરેક વ્યક્તિ જાણતો હોય છે કે દૂષિત પાણી પીવાથી આપણા શરીરમાં ખૂબ જ વધારે નુકસાન થતું હોય છે. તે ઉપરાંત જો શરીરમાં પાણીની અછત હોય એવું હોય તો શરીરને … Read more

વધારે પડતી ભૂખ લાગવી પણ બની શકે છે ગંભીર બીમારી, જાણીને થઈ જાવ સાવધાન..

મિત્રો, હાલ પ્રવર્તમાન સમય એટલો આધુનિકતા ભરેલો અને વ્યસ્તતા ભરેલો બની ચુક્યો છે કે, લોકો એ પોતાની સુખ-સુવિધા વધારવા માટે વધુ ને વધુ નાણા કમાવવા પાછળ આંધળી દોટ મૂકી છે. આ આંધળી દોટ ની પાછળ તે પોતાના જીવન નુ મૂળ અસ્તિત્વ સાવ ભૂલી જ જાય છે. તે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે એટલા બેદરકાર બની જાય છે … Read more

નાની ઉંમરમાં જ આ રાશિના લોકો બની જાય છે અમીર, હંમેશા નસીબ આપે છે સાથ..

ધનવાન બનવુ એ તમારા અથાગ પરિશ્રમ તથા અન્ય ઘણા નસિબ પર આધારિત હોય છે. જ્યોતિષીઓ ના જણાવ્યા મુજબ, એવુ માનવા મા આવે છે કે અમુક રાશિ ધરાવતા વ્યક્તિ ના એવા સંકેતો છે કે જે ખૂબ જ નાની વય મા ધન પ્રાપ્ત કરે છે. જ્યોતિષ શાસ્ત્ર મા આવા પાંચ રાશિ ધરાવતા વ્યક્તિઓ નો ઉલ્લેખ કરવા મા … Read more

રાશિથી વ્યક્તિનું નામ અને સ્વભાવ થઈ શકે છે ખૂબજ પ્રભાવિત, જાણો તમારી રાશિ વિશે..

જ્યોતિષ શાસ્ત્ર મુજબ તેના સ્વભાવ વિશે ઘણું બધુ જાણી શકાય છે. વ્યક્તિના સ્વભાવ તેનું નામ એટલે કે, રાશિથી પ્રભાવિત થાય છે. વ્યક્તિની વિચારવાની લાયકાત અને બુધ્ધીના કારણે મનુષ્ય આ દુનિયામા સૌથી ટોચપર છે. ઘણા માણસોને તો પોતાની રાશિ ઉપર એટલો વિશ્વાસ હોય છે કે કંઈપણ કાર્ય તે રાશિ મુજબ જ કરતા હોય છે. દરેક રાશિના … Read more

નક્ષત્રોમાં ફેરફારના કારણે આ રાશિના જાતકોના જીવનમાંથી ચાલી રહેલી સમસ્યા થઇ રહી છે સમાપ્ત, મળશે ઘણી સફળતા..

કહેવાય છે કે શનિ નો ખરાબ પ્રભાવ અથવા શનિ ની સાડેસાતી જેના પર ચડી જાય છે એના જીવનમાં ઉથલ પાથલ શરુ થઇ જાય છે.જેમના પર શનિદેવની કૃપા થાય છે. તેઓ દરેક પ્રકારની સિદ્ધિયો મેળવે છે. તેમના બધા કષ્ટોને શનિદેવ દૂર કરે છે.જ્યોતિષ અનુસાર કુંડળીમાં શનિનો શુભ અને અશુભ બંને પ્રકારના પ્રભાવ પડે છે. શનિ દેવ … Read more

ભોજન કર્યા પછી વરીયાળી સાથે આ વસ્તુ મિક્સ કરીને ખાવાથી મળે છે આટલા ફાયદાઓ…

રોટલી, દાળ અને ભાત આ ખોરાક સ્વાદિષ્ટ તેમજ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ સ્વાદિષ્ટ ભોજન દરમિયાન ઘણા લોકો વધુ રોટલી ખાય છે. ખાસ કરીને ભારતીય ઘરોમાં રોટી સૌથી વધારે ખાવામાં અને પસંદ કરવામાં આવે છે. રોટલીમાં માત્ર કાર્બોહાઈડ્રેટ નહીં પરંતુ પ્રોટિન અને ફાઈબર જેવા 2 મહત્વપૂર્ણ પોષકતત્વ હોય છે.ભારતમાં રોટલી ખાવાનું ચલણ દરેક ઘરની … Read more

આ સ્વાસ્થ્યપ્રદ ઋતુમાં હાર્ટ એટેકના જોખમથી બચવા માટે આજે જ જાણી લો આ બાબત…

તંદુરસ્ત સ્વાસ્થ્યને યથાવત રાખવા માટે શિયાળાની ઋતુ ‘કુદરતનો આશીર્વાદ’ છે. પરંતુ આ સ્વાસ્થ્યપ્રદ ઋતુમાં શરીરની પૂરતી કાળજી ન લઈએ તો શિયાળો નુક્સાનદાયક પણ બની શકે છે. શિયાળામાં વાતાવરણ ઠંડુ થઇ જાય ત્યારે કેટલાક લોકો માટે અસહ્ય સ્થિતિ સર્જાતી હોય છે.હાર્ટ એટેકનું જોખમ આ સીઝનમાં વધારે હોય છે. ઠંડીના લીધે શરીરનું ટેમ્પરેચર ઓછું થઈ જાય છે … Read more

ગ્રહો અને નક્ષત્રોની ચાલના કારણે આ રાશિના જીવનમાં આવશે મોટો બદલાવ, બિઝનેસમાં મળી શકે છે નવી ઓફર…

દરેક વ્યક્તિની રાશિ અલગ અલગ હોય છે. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે.રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્ર ની ચાલના આધારે પર કરવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ આજે તમારી રાશિ શું કહેવા માંગે … Read more

આ રાશિના જાતકોની જીવનની દરેક પરેશાનીઓ થશે દુર, આવી ગયા છે કરોડપતિ બનવાના દિવસો…

ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જ્યોતિષ શાસ્ત્રના 3 ભાગ્યશાળી રાશિ વિશે જણાવી રહ્યા છીએ, જેના પર સંપત્તિના દેવ ભગવાન કુબેર કૃપાળુ બની રહ્યા છે.જ્યોતિષ ગણના અનુસાર આજેથી એવી અમુક રાશિઓ છે, જેના જીવન ની દરેક પરેશાનીઓ લગભગ દુર થવાની છે. આ રાશિના સંકેતો … Read more