અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, સ્ટોરીમાં આવશે નવો વળાંક
ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો વર્ષોથી પસંદ કરી રહ્યા છે.પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ વાર્તામાં મેકર્સ અભિનવને અક્ષરાના જીવનમાં લાવ્યા છે.સિરિયલના છેલ્લા એપિસોડમાં જોવા મળ્યું હતું કે અભિનવ અક્ષરા સાથે ક્વોલિટી … Read more